અમદાવાદ સ્ટેશન પરથી શિફ્ટ કરાયેલી કેટલીક ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત

0
186

ગુજરાત।પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરવામા આવ્યા હતા. હવે આમાંથી કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:।


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here